: સંસ્કૃતિ : : સાંયા તુંજ બડો ધણી ! તુજસો બડો ન કોઇ :

  રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા... Continue Reading →

Featured post

સંસ્કૃતિ : : નાનાભાઇ ભટ્ટ : શિક્ષણક્ષેત્રના યુગપુરુષ

ઢેબરભાઇએ જેમને ‘ગૃહસ્થી ઋષિ’ તરીકે ઓળખાવ્યા હતા તેવા આજન્મ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ હમેશા મનમાં આનંદ તથા આત્મવિશ્વાસની લહેરખી પ્રગટ કરી શકે તેવી છે. યુવાન નાનાભાઇએ પ્રતિષ્ઠિત ગણાતી અને વિશેષ આર્થિક ઉપાર્જન કરાવે તેવી કોલેજના અધ્યાપકની નોકરીનું સમજપૂર્વક રાજીનામું મૂક્યું. હેતુ દક્ષિણામૂર્તિ વિદ્યાસંસ્થાને વિશેષ સમય ફાળવવાનો હતો. ભાવનગર મહારાજા ભાવસિંહજી પ્રજાવત્સલ અને વ્યવહારુ રાજપુરુષ હતા.... Continue Reading →

Featured post

નદીના નીર-સંસ્કૃતિ

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

નદીના નીર-વાટે…ઘાટે

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

નદીના નીર-ક્ષણના ચણીબોર

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-સંસ્કૃતિ

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-વાટે…ઘાટે

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-ક્ષણના ચણીબોર

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-સંસ્કૃતિ

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-વાટે…ઘાટે

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-ક્ષણના ચણીબોર

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

વાંચનનું વરદાન-સંસ્કૃતિ

વાંચનનું વરદાન: સૌને ઉપલબ્ધ:              રોમા રોલા (ફ્રાન્સ)ની એક જગપ્રસિદ્ધ નવલકથા છે. નવલકથાનું નામ 'જિન ક્રિસ્તોફ' છે. રોમા રોલાને આ નવલકથાના લેખન માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથામાં એક સુંદર વાર્તાલાપ આવે છે. ક્રિસ્તોફ નામનો કિશોર કવિતા તથા સુરાવલીઓમાં રુચિ ધરાવે છે. ક્રિસ્તોફનો મામો એક ફેરિયો છે. ફેરી કરીને પેટ ભરે છે. પરંતુ આ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑