અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2003 થી હું સક્રિય રાજનીતિમાં આવ્યો અને આજ સુધીમાં વિવિધ પ્રકારની 6 ચૂંટણી લડ્યો અને બધીજ ચૂંટણીઓમાં ભવ્યાતિભવ્ય વિજય આપ બધાના આશીર્વાદ થી મળ્યો છે.
આવતીકાલે હું 7 મી ચુંટણી લડવા માટે મેદાન માં ઉતરી રહ્યો છું અને ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યો છું. (1/2)
જ્યાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી બધી જ રાજકીય પાર્ટી ઓ ની વિચારધારા અલગ હોઈ શકે પણ બધાનો ધ્યેય "જનતાનું ભલું કરવું" એ મુજબ એક જ હોય છે.
મારા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને પેઇજ પ્રમુખશ્રીઓ જોગ મારું નમ્ર નિવેદન...(1/2)
સ્વાસ્થ્ય કર્મી બહેનને ૧૦૦-૧૦૦ સલામ છે. 🙏
નીચેની તસ્વીરો ભારત - પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ ગામડાના છે, સ્વસથ્ય કર્મી બહેન આવા આંતરિયાળ ગામોમાં જઈને રસીકરણ કરે છે.
ભારત આજે અસંખ્ય રોગોથી મુક્ત થયો છે તેમાં આવી બહેનોને અમૂલ્ય ફાળો છે.
આવી રહ્યા છીએ આજે તાપી મૈયા નાં કિનારે વસતા અને કર્ણ ની અંત્યેષ્ઠી ની ભૂમિ એવા સુરત શહેર માં વિધાનસભા ની ચૂંટણી સંદર્ભે જન આશીર્વાદ લેવા માટે....
જય દ્વારકાધીશ
લોકશાહી નું મહાપર્વ એવી 2022 ની વિધાનસભા ની ચૂંટણી ખૂબ શાંતિ થી પૂર્ણ થઈ એ ખૂબ જ આવકાર્ય.
આભાર માનીશ રાજુલા, જાફરાબાદ અને ખાંભા ની નિષ્ઠાવાન જનતા તો ગમશે નહિ એટલે સર્વે નો ઋણસ્વીકાર કરું છું.
છેલ્લે એટલુંજ કહીશ કે આપણે જે વાવ્યું એ જ ઉગશે.
જય હિન્દ...
मर्यादा पुरूषोत्तम भगवान श्री राम हमारे आराध्य देव हैं इसलिए यह स्वाभाविक है कि भारत भर में अनगिनत लोगों की आस्था इस नवनिर्मित मंदिर से वर्षों से जुड़ी हुई है।
@INCIndia के कुछ लोगों को उस खास तरह के बयान से दूरी बनाए रखनी चाहिए और जनभावना का दिल से सम्मान करना चाहिए। (1/2)
મારા રાજુલા મત વિસ્તારના ચાંચબંદર ગામે 300 મીટર ની ખાડી ઉપર પુલ બનાવવા માટે હું વિધાનસભા નાં સત્ર દરમ્યાન લડ્યો છું જે તમો બધા સારી રીતે જાણો છો. (1/2)