'યોગ' એટલે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિરાસત,
'યોગ' એટલે તન-મનની સુખાકારી અને વૈશ્વિક કલ્યાણનો રાજમાર્ગ...
આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'ફિટ ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરવા યોગને આપણી દૈનિક જીવનશૈલીનો હિસ્સો બનાવીએ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી
તા. 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
યોગ એ તંદુરસ્ત શરીર, શાંત મન અને સંતુલિત જીવનશૈલી તરફ દોરી જતો માર્ગ છે; યોગ દ્વારા સ્વાસ્થ્ય અને સકારાત્મકતાના આ દિવસમાં સહભાગી બનીએ...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિયમિત યોગ અપનાવી સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવાનો સંકલ્પ
ગાંધીનગરથી 17 કિલોમીટરના અંતરે માણસાના અંબોડ ગામમાં સ્થિત મહાકાળી માતાનું આ મંદિર માત્ર આધ્યાત્મિક સ્થાન નથી, પરંતુ કુદરતના ખોળામાં વસેલું એક પવિત્ર ધામ છે.
#SereneSunday#MahitiMorning#Pavagadh